Posts

Showing posts from July, 2024

તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

Image
  તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ હેઠળ શ્રમદાન કાર્યોક્રમ અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના અંધરવાડી દૂર ગામે સરપંચ શ્રી તેમજ ગ્રામજનો... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________ "સ્વચ્છતા હિ સેવા" કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા સાઇકલિંગ સ્પર્ધા યોજાઇ.... જિલ્લા કલેકટરશ્રી... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________________ સ્વચ્છતા હિ સેવા" -2024 જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસે સ્વચ્છતા ડ્રાઇવ... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ____________________________________________ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની ઉજવણીના ભાગરુપે શ્રમદાન અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના એમોનિયા ગામે સેંગ્રીગેશન શેડ તથા... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ___________________________________________ સ્વચ્છતા હી સેવા”કાર્યકમ અં

Dang|Ahwa|Saputara:ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':

Image
   રાજ્ય, કેન્દ્ર સરકારની યોજનાઓની ધરાતલ સફળતા માટે ગ્રામીણ પત્રકારો પાયાના પત્થર બની રહેશે : Dang|Ahwa|Saputara:ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ': (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૧: ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવાની સૌહાદર્તા અને સંવેદનશીલતા દાખવવવા બદલ PIB (પ્રેસ ઇન્ફોર્મશન બ્યુરો) નો હ્રદયપૂર્વક આભાર માનતા, વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રસન્ન ભટ્ટે, ભારતનો આત્મા જ ગામડામાં વસે છે ત્યારે, શહેરોની વાતાનુકૂલિત કેબિનમાં બેસીને ફરજ બજાવતા મીડિયા સામે, ગ્રામીણ પત્રકારોનું દાયિત્વ લોકલ બોલી અને ભાષામાં અનેકગણું મહત્વ ધરાવે છે તેમ, જણાવ્યુ હતું.  શ્રી પ્રસન્ન ભટ્ટે ગ્રામીણજનો અને ગ્રામ વિસ્તારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓને લગતી યોજનાઓ, અને તેના પરિણામોની જ્વાબદારી ગ્રામીણ પત્રકારત્વ કરતા મિત્રોની છે, તેમ જણાવતા હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જેવા કાર્યોમાં, ગ્રામીણ પત્રકારત્વના યોગદાનની ભૂમિકા સ્પસ્ટ કરી હતી.  સીમિત અને ટાંચા સાધનો વચ્ચે ગ્રામીણ પત્રકારત્વને અડીખમ રહેવાની અપીલ કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, કલમને વેચવાનો ધંધો ન બનાવવાને બદ

Latest educational news: Surat, chaurasi, Mangrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda

Image
 Latest educational news:  Surat, chaurasi, Manrgol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda   દિવ્ય ભાસ્કર ન્યૂઝ 

Mandvi: અંજુબેન1.50 વીઘા જમીનમાં શાકભાજીનું વાવેતર કરી મહિને 30હજારની આવક મેળવે છે.

Image
 Mandvi: અંજુબેન1.50 વીઘા જમીનમાં શાકભાજીનું વાવેતર કરી મહિને 30હજારની આવક મેળવે છે.

Mahuva:મહિલાને ઝેરી સાપ કરડતા સમયસર સારવાર અપાવી પોલીસે જીવ બચાવ્યો

Image
 Mahuva:મહિલાને ઝેરી સાપ કરડતા સમયસર સારવાર અપાવી પોલીસે જીવ બચાવ્યો

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો  તાપી જિલ્લો, જે ગુજરાત રાજ્યમાં આવેલ છે, તેની સ્થાપના 2 ઓક્ટોબર, 2007 ના રોજ થઈ હતી. આ જિલ્લાનો મુખ્ય મથક વ્યારા છે. તાપી જિલ્લો પ્રાચીનકાળમાં દુર્ગમ વિસ્તારો અને જંગલોથી ભરપૂર હતો. જિલ્લો તાપી નદીના નામ પરથી ઓળખાય છે, જે આ વિસ્તારમાંથી વહે છે. તાપી નદીની ખીણો અને ગીચ જંગલો આ વિસ્તારમાં વસવાટ કરનારા આદિવાસી સમાજના જીવન સાથે સંકળાયેલા છે. આ વિસ્તારનો ઇતિહાસ મુખ્યત્વે આદિવાસી સમાજ અને તેમના જીવન વિશે જાણવામાં આવે છે. તાપી જિલ્લાનો ઇતિહાસ પણ મુઘલ શાસન સાથે સંકળાયેલ છે. મુઘલ શાસકો દ્વારા આ વિસ્તારના જંગલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન, આ વિસ્તારમાં અનેક દેશી રજવાડા અને મહેલો હતા, જે આજે પણ તેમના અસ્તિત્વના પુરાવા આપી રહ્યા છે. આજે, તાપી જિલ્લો તેની કુદરતી સૌંદર્ય, ખનીજ સંપત્તિ, અને ખેતીવાડી ઉત્પાદન માટે જાણીતો છે. અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે. કાકરાપાર અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાય

તાપી જિલ્લાનું જોવાલાયક અને ફરવાલાયક સુંદર સ્થળ : પદમડુંગરી

 તાપી જિલ્લાનું જોવાલાયક અને ફરવાલાયક સુંદર સ્થળ : પદમડુંગરી પદમડુંગરી એ વ્યારા શહેરથી લગભગ 30 કિમી અને ઉનાઈ ગામથી 8 કિમી દૂર એક કેમ્પ સાઈટ છે. તે અંબિકા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. જ્યારે તમે પદમડુંગરીની મુલાકાત લો છો ત્યારે ટ્રેક્સ, પગદંડી, ટેકરીઓ પર અને નીચે તરફ વળવું, સૂર્યાસ્ત પ્રવૃત્તિ, નિરીક્ષણ ટાવર્સ, આરામદાયક વૂડલેન્ડ્સ અને ઔષધીય ગ્રુવ્સ સૂચિત આકર્ષણો છે. રમણીય સ્થળમાં ઊંડા, ગાઢ, બહુમાળી જંગલો, આનુવંશિક વિવિધતા, ખડકાળ, અનડ્યુલેટીંગ અને સમૃદ્ધ લેન્ડસ્કેપ્સ છે. પ્રાણીસૃષ્ટિમાં મોટી બિલાડીઓ, ઓછી કૂતરાઓ, શાકાહારી પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપ, જળચર પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃષ્ઠભૂમિ: કેમ્પસાઇટમાં પ્રવાસી ઝૂંપડીઓ, રિસેપ્શન કમ અર્થઘટન કેન્દ્ર, અન્ય સવલતો/ઉપયોગિતાઓ, નેચર ટ્રેલ્સ, સારા એપ્રોચ રોડ અને સ્થાનિક લોકો માટે ક્ષમતા બિલ્ડીંગનો સમાવેશ થાય છે. ચાંદ-સૂર્ય, ઉનાઈ હોટ સ્પ્રિંગ્સ અને ઘુસ્માઈ મંદિરો, વાઘાઈ બોટનિકલ ગાર્ડન, ટિમ્બર વર્કશોપ, વાંસદા નેશનલ પાર્ક અને શબરી ધામ જેવા નજીકના ધાર્મિક સ્થળોની મુલાકાત પણ શક્ય છે. અંબિકા નદી પર ટ્યુબિંગ, રાફ્ટિંગ, ફ્લોટિંગ વગેરે જે

માયાદેવી મંદિર, ડાંગ, ગુજરાત

Image
  માયાદેવી મંદિર, ડાંગ, ગુજરાત Image courtesy: google  માયાદેવી મંદિર વ્યારા-આહવા રોડ પર ભેસકાત્રી ગામ નજીક કાકરડા નામના નાના ગામમાં આવેલું છે. આ હિન્દુ મંદિર દેવી માયાને સમર્પિત છે, જે ત્રણ માથાવાળા અને ચાર હાથવાળા દેવતા છે જેને શક્તિનો અવતાર માનવામાં આવે છે. તે પૂર્ણા નદીના કિનારે આવેલું છે. સાલ્હેરની ટેકરીઓમાં ઉદ્દભવે છે, પૂર્ણા ચીંચલી, મહેલ, કાલીબેલમાંથી પસાર થાય છે અને ભેસકાત્રી પાસે જિલ્લા છોડીને તાપી જિલ્લામાંથી વહે છે અને નવસારી નજીક અરબી સમુદ્રને મળે છે. દેવી માયાદેવીનું ઘર પૂર્ણાના નદીના પટમાં દફનાવવામાં આવેલી ગુફામાં છે અને ચોમાસા દરમિયાન જ્યારે પૂર્ણા જીવનથી ભરપૂર હોય છે ત્યારે તે પહોંચી શકાતું નથી. ચોમાસા દરમિયાન, મુખ્ય મંદિર પરિસરનો ઉપયોગ દેવીની પૂજા માટે થાય છે. મંદિર સંકુલની બાજુમાં નક્કર પગથિયાં છે જે ખડકો સુધી ઉતરતા નદીના પટની રચના કરે છે. નદીના પટ પર એક તળાવ પર બાંધવામાં આવેલા ખડકના પ્લેટફોર્મ પર ઉતરતા પગથિયાં છે જે ભક્તોને ગુફામાં લઈ જાય છે. ગુફામાં સ્ટેલેક્ટાઇટ અને સ્ટેલેગ્માઇટ ખડકો પણ ભક્તો માટે આનંદદાયક દૃશ્ય પ્રદાન કરે છે. શિવરાત્રી દરમિયાન આ મંદિર ચોક-એ-બ્લોક છ

Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ

Image
Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી પ્રદેશ કક્ષાની આપદા મિત્ર રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ હતી. જેમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ ચાર તબક્કામાં તાલીમ અપાઈ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ  આ કાર્યક્રમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય, તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. આપદા મિત્રોને આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી. તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબ્બર બોટ, હલેસા, આઉટ બોટ મોટર, લાઈફ જેકેટ, લાકડા કાપવા ચેઈન-શા, કૃત્રિમ ત્રાફા, ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું. આ

Surat|Mandvi: સુરતની જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઇ

Image
 Surat|Mandvi: સુરતની જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઇ શિબિરમાં હ્રદય, દાંત, આંખ, હાડકાં અને ચામડી સહિતના રોગના કુલ ૩૭૫ દર્દીઓએ સારવાર લીધી સુરતના માંડવી તાલુકાના જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના ઉપસ્થિતિમાં ઓમ સુરવયમ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ હતી. જેમાં જનરલ સર્જરીના ૩૦, મેડીસીનના ૬૦, ઈસીજીના ૧૦, ઓર્થોપેડીક ૮૦, ડેન્ટલ ૩૦, સ્કિન ૨૫, આઈ કેટરેક્ટ સર્જરી, ૪૦ અને ચશ્માના ૧૦૦ મળી કુલ ૩૭૫ દર્દીઓએ સારવાર લીધી હતી.               તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, વી કેર કોલેજ ઓફ નર્સિંગ, ઓમ આર્યામ ટ્રસ્ટ અને કરુણા ફાઉન્ડેશન બારડોલીના સહયોગથી આયોજિત શિબિરમાં વિના મૂલ્યે કાર્ડિયોગ્રામ અને બ્લડ શુગરની તપાસ, દવા વિતરણ, આંખના નંબર તપાસી ચશ્મા વિતરણ, મોતિયા બિંદુનું ઓપરેશન, દાંતની તપાસ, રાહત દરે ચોકઠાની તપાસ અને અન્ય ઓપરેશન જેવી સેવાઓ આપવામાં આવી હતી.                                             સર્વરોગ નિદાન શિબિરમાં ડૉ. ખુશાલ દેસાઈ, ડૉ.રંજનબેન દેસાઈ, ડૉ.મનસુખભાઈ, ડૉ.નટવર

Mahisagar: મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને ૯ મી ઓગષ્ટ "વિશ્વ આદિવાસી દિવસ" ની ઉજવણીના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ.

Image
Mahisagar: મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને ૯ મી ઓગષ્ટ "વિશ્વ આદિવાસી દિવસ" ની ઉજવણીના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ.

માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને અનુલક્ષીને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી

Image
 માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને અનુલક્ષીને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ આપ્યું ઉપયોગી માર્ગદર્શન અધિકારી- પદાધિકારીઓને પરસ્પર સંકલનમાં રહી કાર્યક્રમ સુપેરે પાર પડે એવી રીતે કામ કરવા આહ્વાન કરતાં રાજ્યમંત્રી આગામી તા.૯મી ઓગસ્ટના રોજ માંડવી વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને અનુલક્ષીને કરવામાં આવી રહેલા આગોતરા આયોજન અંગેની સમીક્ષા બેઠક આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાય હતી.           બેઠકમાં ઉપસ્થિત અધિકારી પદાધિકારીઓને માર્ગદર્શન આપતા મંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે અધિકારી અને પદાધિકારીઓ પરસ્પર સંકલનમાં રહીને કામગીરી કરે એ ઇચ્છનીય છે એમ કહી તેમણે કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી.           બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદારે કાર્યક્રમ સરળતાથી પાર પડે એ માટે વહીવટીતંત્રના અધિકારીઓને સાંકળીને બનાવવામાં આવેલી વિવિધ સમિતિઓ અંગે જાણકારી આપી હતી.   

Umargam|Valsad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મશરૂમ ખેતીની તાલીમ યોજાઈ.

Image
   Umargam|Valsad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મશરૂમ ખેતીની તાલીમ યોજાઈ. માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ જુલાઈ  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે કૉલેજના પ્રિન્સીપલ ડૉ. દિપક ધોબી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસીના કો-ઓર્ડિનેટર ડૉ. ફાલ્ગુની શેઠ અને SQACના સંયુક્ત ઉપક્રમે કૌશલ્ય આધારિત "મશરૂમ ખેતી" તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઈનોવેશન હબના જુનિયર માર્ગદર્શક ગાયત્રી બિષ્ટે વિષય નિષ્ણાંત તરીકે વિદ્યાર્થીઓને થિયરી તેમજ પ્રેક્ટિકલ દ્વારા તાલીમબદ્ધ કર્યાં હતાં. મશરૂમ ખેતી એ એક એવી તકનીક છે જે ઉદ્યોગસાહસિકતા તરફ દોરી જાય છે અને તે "Earn while learn" શિર્ષક હેઠળ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક હોવાનું કોલેજના આચાર્ય ડો.દિપક ધોબીએ જણાવ્યું હતું. 

Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ.

Image
 Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ. 🏫 ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ 📚 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ દાહોદની સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લો મુકવામાં આવ્યો. આ તકે શાળા પ્રાંગણમાં નવ ભારત સાક્ષરતા હેઠળ તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારનો પ્રયાસનું બીજું નામ એટલે 'ઉલ્લાસ મેળો'. કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બાલ વાટિકા જેવા કાર્યક્રમો થકી સરકાર આપણા બાળકો નાનપણથી જ શિક્ષિત બનીને પોતાનો પાયો મજબુત બનાવે એના પર વિશેષ ભાર મૂકી રહી છે, શિક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. સમાજને ઉપર લાવવા અંકજ્ઞાન, નાણાકીય સાક્ષરતા, વ્

મહુવા ખાતે આવેલ જી.એચ. ભક્ત હોલમાં તાલુકાના શિક્ષકોની ચિંતન શિબિરનું આયોજન કરાયું.

Image
 મહુવા ખાતે આવેલ જી.એચ. ભક્ત હોલમાં તાલુકાના શિક્ષકોની ચિંતન શિબિરનું આયોજન કરાયું. આજરોજ મહુવા ખાતે આવેલ જી.એચ. ભક્ત હોલમાં તાલુકાના શિક્ષકોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે આ શિબિરમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા ઉપસ્થિત રહીને વિવિધ મુદ્દાઓ પર સંવાદ કર્યો અને જરૂરી માર્ગદર્શન આપ્યું. આ શિબિરમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી જીનેશભાઈ ભાવસાર, તાલુકા પંચાયત સભ્ય શ્રી હિતેન્દ્રભાઈ, જયમીનભાઇ ઢોડિયા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મહુવા ખાતે આવેલ જી.એચ. ભક્ત હોલમાં તાલુકાના શિક્ષકોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે આ શિબિરમાં... Posted by Mohan Dhodiya on  Saturday, July 27, 2024 Posted by Mohan Dhodiya on  Saturday, July 27, 2024

સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો...

Image
  દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ  યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... "age is just a number" વિધાનને પોતાના આત્મવિશ્વાસ અને અથાગ મહેનતથી સાકાર કરી બતાવ્યું...

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
  Valsad,Navsari,Dang News paper updates  :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara, 

તલાવચોરા, ચીખલી, નવસારી, ગુજરાત

Image
      તલાવચોરા, ચીખલી, નવસારી, ગુજરાત 

શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા

Image
   શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા 

Latest educational news: Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda

Image
  Latest educational news:  Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda